Home > Author > Jitesh Donga >

" કારણકે બુધ્ધી વગરના માણસો જ પુસ્તકો ભેગા કરે, અને એને પ્રેમ કરે. હું તો જે પુસ્તક વાંચી નાખું એ બીજા બાળકો કે મારી દુકાન પર આવતા માણસોને દાન કરી દઈશ. પુસ્તકો જિંદગીઓ સુધારે, એટલે એના થપ્પા ના કરવાના હોય, કે એને પ્રેમના કરવાનો હોય, એને વહેંચી દેવાના હોય. "

Jitesh Donga , નોર્થ પોલ [North Pole]


Image for Quotes

Jitesh  Donga quote : કારણકે બુધ્ધી વગરના માણસો જ પુસ્તકો ભેગા કરે, અને એને પ્રેમ કરે. હું તો જે પુસ્તક વાંચી નાખું એ બીજા બાળકો કે મારી દુકાન પર આવતા માણસોને દાન કરી દઈશ. પુસ્તકો જિંદગીઓ સુધારે, એટલે એના થપ્પા ના કરવાના હોય, કે એને પ્રેમના કરવાનો હોય, એને વહેંચી દેવાના હોય.