Home > Author > Jignesh Ahir
1 " Anger can be used for destruction and construction, It will be your decision that how you will use it. "
― Jignesh Ahir , Rudra - Ek Nava Yug Ni Sharuaat
2 " જ્યારે રાજા પ્રામાણીક હોય, ત્યારે તેના કર્મચારીઓ આપોઆપ પ્રામણીક થઇ જતા હોય છે..!! "
3 " પ્રેમ એ કોઇ શરીરની સુંદરતા સાથે જોડાયેલું તત્વ નથી પણ લાગણીના ધોધથી નીતરતું એક પુષ્પ છે..!! "